જુલાઈથી શરૂ થશે અમરનાથ યાત્રાઃ યાત્રાળુઓની સુરક્ષા માટે સરકારે લીધા આ પગલાં
22મી એપ્રિલના પહલગામમાં આતંકવાદીઓએ 26 નિર્દોષ લોકોની હત્યા કર્યા પછી દેશની સૌથી મોટી અમરનાથ યાત્રા જુલાઈ મહિનાથી શરુ થઈ રહી છે, ત્યારે યાત્રાળુઓની સુરક્ષા મુદ્દે ક્યાંય બેદરકારી રહી જાય નહી?...
અગ્નિવીરોને CAPF અને આસામ રાઈફ્લસમાં મળશે 10% અનામત, કેન્દ્ર સરકારની જાહેરાત
અગ્નિવીરો માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. પૂર્વ અગ્નિવીરોને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) અને આસામ રાઈફલ્સની ભરતીઓમાં 10 ટકા અનામત આપવામાં આવશે. આ નિર્ણય કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ?...
પ.બંગાળમાં EDની મોટી કાર્યવાહી, મમતા સરકારના વનમંત્રીની રાશન કૌભાંડ કેસમાં કરાઈ ધરપકડ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રાશન કૌભાંડ કેસમાં લાંબી પૂછપરછ બાદ ગુરુવારે મોડી રાત્રે પશ્ચિમ બંગાળના મંત્રીજ્યોતિપ્રિયા મલિકની ધરપકડ કરી હતી. કૌભાંડની તપાસના સંદર્ભમાં EDની ટીમ ગુરુવા?...