માર્ગ અકસ્માતમાં પીડિતોને મળશે મફત સારવાર, દેશભરમાં કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ લાગુ
કેન્દ્ર સરકારે રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકો અને તેમના પરિવારો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. દેશભરમાં માર્ગ અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવાર શરૂ કરી છે. માર્ગ પરિવહન મંત્રાલયના ?...
સુપ્રીમ કોર્ટે લગાવી કેન્દ્ર સરકારને ફટકાર, અકસ્માત પીડિતો માટે કેશલેશ સારવાર અંગે સ્પષ્ટતા માંગી
સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી છે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ છતાં માર્ગ અકસ્માતના પીડિતો માટે કેશલેસ તબીબી સારવાર યોજના ન લાવવા બદલ સરકારને ફટકાર લગાવી હતી. આ ઉપરાંત માર્...
માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડનારાને રૂ. 25000નું ઈનામ, ગડકરીની જાહેરાત
કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માતોમાં ઘાયલોને તાત્કાલિક મદદ પૂરી પાડનારા સેવાભાવીઓને બિરદાવવા માટેની યોજનાને વધુ પ્રોત્સાહક બનાવવા માટે મહત્વપૂર્ણ પગલાં ભર્યું છે. કેન્રીય માર્ગ પરિવહન મંત?...
માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને મળશે કેશલેસ ટ્રીટમેન્ટ, નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દેશભરમાં માર્ગ અકસ્માતનો ભોગ બનનારા લોકો માટે કેશલેસ ટ્રીટમેન્ટ (મફત સારવાર) યોજના જાહેર કરી છે. જે હેઠળ સરકાર માર્ગ અકસ્માતના પીડિતોને સાત દિવસ મફ...
એક કલાકમાં મળશે કેશલેસ સારવાર અને ત્રણ કલાકમાં મળશે ડિસ્ચાર્જ, ઇરડાએ બદલ્યા નિયમો
ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સ્વાસ્થ્ય વીમા પર એક સર્ક્યુલર જાહેર કર્યો છે. જેમાં કહેવાયું છે કે, વીમા કંપનીએ રિક્વેસ્ટ આવ્યાના એક કલાકની અંદર જ કેશલેસ સા?...