તિરૂપતિ લાડુ વિવાદમાં CBIની મોટી કાર્યવાહી, ભેળસેળ મામલે 4ની ધરપકડ
શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભક્તોને પ્રસાદ તરીકે ચઢાવવામાં આવતા પ્રખ્યાત તિરુપતિ લાડુમાં ભેળસેળ કરવાના મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ( ના નેતૃત્વ હેઠળની એક ખાસ તપાસ ટીમ (SIT) એ ...
CM અરવિંદ કેજરીવાલને કોઈ રાહત નહીં, જ્યુડિશિયલ કસ્ટડી 8 ઓગસ્ટ સુધી લંબાવાઈ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. વાસ્તવમાં આજે રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત CBI કેસમાં મુખ્યમંત્રી કેજરીવાલની ન્યાયિક કસ્ટડી વધા?...
કોંગ્રેસના સાંસદના ઠેકાણથી દરોડામાં મળ્યા 300 કરોડ, રિકવરી હજી ચાલુ, PM મોદીએ ટ્વિટ કરીને યાદ અપાવી ગેરંટી વાળી વાત
ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના સ્થળો પર રોકડ મળવાની પ્રક્રિયા ચાલુ છે. ધીરજ સાહુ અને તેના સમગ્ર જૂથ પર ઈન્કમ ટેક્સના દરોડામાં અત્યાર સુધીમાં 300 કરોડ રૂપિયાની વસૂલાત કરવામા?...