‘રાજકીય પક્ષો વચ્ચે પરસ્પર સમજણ બનેલી રહેવી જોઈએ’, RSSના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ગુરૂવારે કહ્યું કે, પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત તરફથી કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન દેશના રાજકીય બિરાદરીએ જે પરસ્પર સમજણ બતાવી, તે બનેલી ?...
ભારતની તાકાતમાં વધારો: સ્વદેશી તેજસ Mk-1A ફાઈટર જેટ આ મહિને વાયુસેનાને મળશે
છેલ્લા એક દાયકામાં ભારતે પડોશી દેશ પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર બે એર સ્ટ્રાઈક કરી છે, જેમાં વપરાયેલા ફાઈટર પ્લેન અન્ય દેશો પાસેથી ભારતે ખરીદીને વસાવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્?...
ખેડૂતો માટે રાહતના સમાચાર, સસ્તા દરે KCC લોન ઉપલબ્ધ કરાવવા વ્યાજ પર મળશે સબસિડી
કેન્દ્ર સરકારે ખેડૂતોને ભેટ આપતાં મહત્ત્વના ત્રણ નિર્ણયો લીધા છે. જેમાં ખરીફ પાકના ટેકાના ભાવોમાં વૃદ્ધિની સાથે લોનના વ્યાજદરમાં સબસિડીની રાહતો આપી છે. મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હત...
વિદેશ પ્રધાન એસ જયશંકરની સુરક્ષા વધારવામાં આવી, હવે બુલેટપ્રૂફ કારમાં મુસાફરી કરશે
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ધ્યાનમાં રાખીને, વિદેશ મંત્રી એસ. જયશંકરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલય (MHA) એ તેમની સુરક્ષા વધારી દીધી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા ત?...
કોવિડ વેક્સિનને કારણે નહીં, આ કારણે વધી રહ્યા છે અચાનક મૃત્યુના કેસ, સંસદમાં સ્વસ્થ્ય પ્રધાનનો જવાબ
કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન જગત પ્રકાશ નડ્ડાએ રાજ્યસભામાં કરેલી આ સ્પષ્ટતા કોરોનાની રસી પર ઊઠેલા સવાલોને દૂર કરવાનો પ્રયત્ન છે. ICMRના અભ્યાસના આધાર પર તેઓએ જણાવ્યું કે રસીકરણ અને હ્રદય રોગ સ...
ટ્રેઇની IAS પૂજા ખેડકરની ‘ફરાર’ માતાની ધરપકડ, ખેડૂત સામે બંદૂક તાકી ધમકાવવાનો હતો આરોપ
વિવાદોમાં સંપડાયેલ ટ્રેઈની IAS પૂજા ખેડકર અને તેમના પરિવારની મુશ્કેલી સતત વધતી જઇ રહી છે. પૂણે પોલીસે પૂજાની માતા મનોરમા ખેડકરની ધરપકડ કરી લીધી છે. ગેરકાયદે હથિયારો રાખવાના આરોપમાં મનોરમાની ...
ચૂંટણી પંચને બદલે કેમ સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીરમાં સપ્ટેમ્બર પહેલા ચૂંટણી યોજવાનો કર્યો આદેશ ?
કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ને 2019ના ઓગસ્ટમાં નાબૂદ કરી હતી. આ પછી જમ્મુ અને કાશ્મીરના પ્રાદેશિક રાજકીય પક્ષ અને અન્યોએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને સુપ્રી?...
ડીપફેકને લઈને કેન્દ્ર સરકાર એકશનમાં, ગૂગલ-ફેસબુક-યુટ્યુબને અપાઈ ચેતવણી
વાયરલ થઈ રહેલા ડીપફેક વીડિયો આજકાલ સમાચારમાં ચમકી રહ્યાં છે. આવા વીડિયો દરેક માટે મુશ્કેલીનું કારણ બની ગયું છે. હવે કેન્દ્ર સરકાર પણ ડીપફેક વીડિયોને લઈને એલર્ટ મોડ પર આવી ગઈ છે. કેન્દ્રીય ઈલ?...
સંસ્કૃતના પ્રખર વિદ્વાન પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીનું નિધન.
સંસ્કૃત ભાષા પર પ્રખરતા મેળવીને સનાતન સંસ્કૃતિ માટે પોતાનું જીવન અર્પણ કરનાર પદ્મશ્રી ડાહ્યાલાલ શાસ્ત્રી રામશરણ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મંગળવારે (10 ઓકટોબર, 2023) તેમણે અંતિમ શ્વા?...
કેન્દ્ર સરકાર 18 પ્રકારના કારીગરોને 3 લાખની લોન આપશે, ગુજરાતમાં 4 જગ્યાએ કાર્યક્રમો યોજાશે
વડાપ્રધાન મોદી આગામી 17 સપ્ટેમ્બરના રોજ તેમના જન્મદિને કેન્દ્ર સરકારની એક મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકવા જઇ રહ્યા છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના થકી શહેરી અને ખાસ કરીને ગ્?...