માતાનું એક એવું મંદિર જ્યાં 100 વર્ષથી ચાલી રહી છે અખંડ જ્યોતિ, અંગ્રેજો પણ હક્કા-બક્કા રહી ગયેલા!
ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે ત્યારે વાત એક એવા મંદિર વિશે જેના વિશે કદાચ તમે પહેલા ક્યારેય નહીં સાંભળ્યું હોય. આ કાલી મંદિર ખૂબ ચમત્કારિક છે અને ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન પાસે સ્થિત છે. દે...
ખાસ લેખ – માધવપુર ધેડનો મેળો
એક પત્ર વાંચી ભગવાન શ્રી કૃષ્ણ રુક્ષ્મણીજીને માધવપુર ઘેડ લઇ આવ્યા હતા અને લગ્ન કર્યા. આ વર્ષે માધવપુર ધેડ મેળાના ભાગ રૂપે ઉત્તર પૂર્વ તથા ગુજરાતના લોકકલાકારો દ્વારા અમદાવાદ, સુરત અને વડોદ?...
ચૈત્ર નવરાત્રીના નવે નવ દિવસ અર્પણ કરો આ ભોગ, જે માં દુર્ગાને છે અત્યંત પ્રિય, પૂર્ણ થશે મનોકામના
નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. બીજા દિવસે બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે ચંદ્રઘંટા, ચોથા દિવસે કુષ્માંડા, પાંચમા દિવસે સ્કંદમાતા, છઠ્ઠા દિવસે કાત્યાયની, સાતમા દિ?...
આજે ચૈત્ર નવરાત્રીનો પ્રથમ દિવસ, જાણો મા શૈલપુત્રીની પૂજા વિધિ, શુભ સમય અને મંત્ર
આજથી એટલે કે 9મી એપ્રિલ 2024થી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો છે. નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. શૈલપુત્રી માતા ખૂબ જ દયાળુ અને કૃપાળુ છે. ચાલો જાણીએ કે તેમનું નામ શૈ...