અયોધ્યાના રામમંદિરમાં આગામી વર્ષે 16થી 24 જાન્યુઆરી વચ્ચે રામલલાની મૂર્તિ સ્થાપિત કરાશે : ચંપત રાય
અયોધ્યામાં રામ મંદિર નિર્માણની જવાબદારી સંભાળી રહેલા વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના મહાસચિવ ચંપય રાયે નિરંજની અખાડાની મુલા?...