ચંદીગઢમાં એલર્ટ આપતા સાયરન વાગ્યા, ફરીદકોટમાં ઇન્ટરનેટ બંધ, જાણો અપડેટ
ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેના દ્વારા પાકિસ્તાની હદમાં પ્રવેશી 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો અને 90 થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા બાદ પાકિસ્તાન ગભરાટમાં છે. આ શક્તિશાળી કાર્યવાહી પ?...
લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં આજે 57 બેઠકો પર મતદાન, PM મોદી, કંગના, પવન સિંહ સહિત 11 દિગ્ગજો ચૂંટણીના મેદાનમાં
19 એપ્રિલે પ્રથમ તબક્કાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા 57 બેઠકો પર મતદાન બાદ 1 જૂન શનિવારના રોજ સમાપ્ત થશે. શનિવારે સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 લોકસભા બેઠકોના મતદારો તેમના સાંસદને ચ?...
‘માન સરકાર’ સાથે તણાવ વચ્ચે પંજાબના રાજ્યપાલે આપ્યુ રાજીનામુ
પંજાબની ભગવંત માન સરકાર સાથે તણાવ વચ્ચે પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે રાજીનામુ આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલી આપ્યું છે. પત્રમાં તેમણે કહ્...
2000ની 97% નોટો બેન્કમાં થઈ જમા, ડેડલાઈન સમાપ્ત, હવે આ રીતે કરી શકશો જમા કે એક્સચેન્જ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 19 મે 2023ના રોજ રૂ. 2,000ની નોટ ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય કર્યો હતો. RBIએ કહ્યું છે કે હજુ પણ 9,760 કરોડ રૂપિયાની 2,000ની નોટો લોકો પાસે છે જ્યારે 97% નોટો બેંકમાં જમા થઈ ગઈ છે. નોટ જમ...
ખાલિસ્તાની આતંકવાદી પન્નૂ પર મોટા એક્શન, NIAએ અમૃતસર અને ચંદીગઢની તમામ સંપત્તિ કરી જપ્ત
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ આંતકવાદી અને પ્રતિબંધિત શીખ ફોર જસ્ટીસના નેતા ગુરપતવંત સિંહ પન્નુ વિરોધ મોટી કાર્યવાહી હાથ ધરી છે. NIAએ આંતકી પન્નુના પંજાબના અમૃતસર અને ચંડીગઢની તમામ સંપતિને સીલ ...