ચરિત્ર, ગીત, સ્તુતિ, ઉપદેશ અને રૂપક આ પાંચ તત્ત્વો ભાગવતમાં છે
બાવળિયાળી સંત નગાલાખા બાપા ઠાકર મંદિર તીર્થ સ્થાનમાં શ્રીમદ ભાગવત કથા ગાન કરતાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ જણાવ્યું કે, ચરિત્ર, ગીત, સ્તુતિ, ઉપદેશ અને રૂપક આ પાંચ તત્ત્વો ભાગવતમાં છે. ઠાકરધામમાં ?...