ચાર ધામ યાત્રાની હેલિકોપ્ટર સેવાને લઇ મહત્વના સમાચાર, સર્વિસ યથાવત રહેશે, CMએ આપી જાણકારી
ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રા અંગે એક મોટી અપડેટ સામે આવી છે. ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને કેદારનાથ ધામ માટે ચાલનારી હેલિકોપ્ટર સેવા થોડી ક્ષણો માટે અટકાવી દેવામાં આવી હતી. પછી ફર...
આખરે બંધ કપાટની અંદર કેવી રીતે પ્રગટે છે દીવો?, કોણ કરે છે પૂજા, જાણો કેદારનાથનું રહસ્ય
કેદારનાથ મંદિરના દરવાજા 2 મેના રોજ ભક્તો માટે ખુલવા જઈ રહ્યા છે. કેદારનાથ મંદિરને લઈને હિન્દુઓમાં ઘણી માન્યતાઓ છે. એવું કહેવાય છે કે કેદારનાથમાં સ્થિત જ્યોતિર્લિંગના દર્શન કરવાથી વ્યક્તિ મ...
ચારધામ યાત્રાનો થયો પ્રારંભ, ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલતા ભક્તોમાં ભારે ઉત્સાહ…
પહલગામ આતંકવાદી હુમલા બાદ મોટાભાગના ધાર્મિક સ્થાળોએ જવાનું લોકોએ ટાળી દીધું છે. પરંતુ ઉચ્ચ ગઢવાલ હિમાલય ક્ષેત્રમાં આવેલ ગંગોત્રી અને યમુનોત્રી મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. બુધવારે ?...
ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાનું બુકિંગ શરૂ, જાણો ભાડું અને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
ઉત્તરાખંડમાં ચાર ધામની યાત્રા મે મહિનાથી શરૂ થઈ રહી છે. આ વખતે જો તમે પણ કેદારનાથની યાત્રા કરવા ઈચ્છો છો તો આની માટે હેલિકોપ્ટર સેવાનો લાભ લઈ શકો છો, જેના કારણે આજે 12 વાગ્યાથી IRCTC ની વેબસાઇટ પર ક...
ચારધામની પદયાત્રા આ દિવસે થશે શરૂ, બરફ હટાવવાની કામગીરી ચાલુ
કેદારનાથ યાત્રા શરૂ થાય તે પહેલા માર્ગની તૈયારી માટે બરફ હટાવવાનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. વહીવટીતંત્ર અને PWDની ટીમો સતત કાર્યરત છે જેથી યાત્રીઓને કોઈ મુશ્કેલી ન થાય. અત્યાર સુધીની પ્ર?...