ચારધામ યાત્રાનો થયો પ્રારંભ, ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલતા ભક્તોમાં ભારે ઉત્સાહ…
પહલગામ આતંકવાદી હુમલા બાદ મોટાભાગના ધાર્મિક સ્થાળોએ જવાનું લોકોએ ટાળી દીધું છે. પરંતુ ઉચ્ચ ગઢવાલ હિમાલય ક્ષેત્રમાં આવેલ ગંગોત્રી અને યમુનોત્રી મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. બુધવારે ?...
ચારધામ યાત્રા માટે વિદેશીઓમાં અનેરો ઉત્સાહ, અમેરિકામાંથી 3000થી વધુ શ્રદ્ધાળુઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન
હિન્દુઓ માટે અત્યંત મહત્ત્વની ગણાતી ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યા છે. જેના માટે ભારત જ નહીં પણ વિદેશોના શ્રદ્ધાળુઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. ચારધામ યાત્રા માટે અમેરિકામા?...