VIP દર્શન બંધ, Reels બનાવવા પર રોક…: ચારધામ યાત્રા માટે એક બાદ એક મોટા નિર્ણય લેવાયા
ચારધામ યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે. 10 મે એ કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીના કપાટ ખોલવામાં આવ્યા હતાં. 12 માર્ચે બદરીનાથના કપાટ ખોલવામાં આવ્યા. તે બાદથી સતત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ચારધામની ય...
ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. આથી મુખ્યમંત્રી અને મુખ્ય સચિવે અધિકારીઓને સૂચના આપવી પડી કે અધિકારીઓ ચારેય ધામમાં જ કેમ્પ કરશે. સચિવ સ્તર?...
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, બાબા કેદારનાથના કપાટ ખૂલ્યા, જુઓ પહેલો વીડિયો
ઉત્તરાખંડમાં શુક્રવારે સવારે કેદારનાથ ધામના દરવાજા ખોલવાની સાથે ચાર ધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. અક્ષય તૃતીયાના પાવન અવસર પર ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે. હજારો ભક્તો કેદાર નગરી પહોંચી ગયા છ?...
આ દિવસે બંધ થશે કેદારનાથ-બદ્રીનાથ ધામના કપાટ, જાણો ચારધામ યાત્રા સાથે જોડાયેલ મહત્વની વાત
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનુ સમાપન થવા જઈ રહ્યું છે. ઉત્તરાખંડમાં સ્થિત પ્રસિદ્ધ બદ્રીનાથ ધામના દરવાજા 18મી નવેમ્બરથી બંધ કરી દેવામાં આવશે અને તેની સાથે જ ઉપરી ગઢવાલ હિમાલય વિસ્તારમાં આ વર...
ચારધામ યાત્રા નવા રેકોર્ડ તરફ, બે મહિનામાં જ 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
યાત્રિકોનો ઉત્સાહ જોઈને આ વખતે પણ ચારધામ યાત્રા એક નવા રેકોર્ડ તરફ આગળ વધી રહી છે. બે મહિનાની યાત્રા દરમિયાન દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓની સંખ્યા 30 લાખને વટાવી ગઈ છે. આ યાત્રા હજુ ચાર મહિના સ?...