નવસારીમાં છાપરા રોડ પર ઠેરઠેર ખાડા અને રોડ બેસી જવાથી નાગરિકોને મુશ્કેલી
નવસારી મહાનગર પાલિકા બન્યા બાદ નગરજનોને મનપા તંત્ર પાસે વિકાસની અપેક્ષા હતી. પણ નગરપાલિકામાંથી મહાપાલિકા બનતાની સાથે જ મુશ્કેલીનો ઓછી તો નથી થઈ પણ તેમાં વધારો જોવા મળી રહ્યો છે. નવસારીના ?...