ભાવનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આગમન , બાદ હેલિકોપ્ટર દ્વારા મુખ્યમંત્રી પોહચ્યા ગુરૂઆશ્રમ બગદાણા
સંત બજરંગદાસ બાપાના ગુરુ આશ્રમ બગદાણા ખાતે ગુરુપૂર્ણિમાના મહોત્સવમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચતા રાજ્યકક્ષાનાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બ...
ખેડા જિલ્લામાં મુખ્યમંત્રીની ઓચિંતી મુલાકાત બાદ ૮૦ નાયબ મામલતદારોની કરાઈ બદલીઓ
ખેડા જિલ્લામાં ચૂંટણી પૂરી થતાં 80 જેટલા નાયબ મામલતદારોની બદલી કરવામાં આવતા ચકચાર મચી જવા પામ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખેડા મામલતદારની ઓચિંતી મુલાકાત યોજી બંધ બારણે બે?...
ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્ર સંદર્ભે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ એ મીડિયા સેન્ટર ખાતે પત્રકાર પરિષદને સંબોધી.
ભાજપનો સંકલ્પ પત્ર વિકસીત ભારત 2047ને સાકાર કરવાનો રોડ મેપ છે.– ભુપેન્દ્રભાઇ પટેલ સંકલ્પ પત્રમા 24 જેટલા મહત્વના મુદ્દાનો સમાવેશ કરવામા આવ્યો છે.– સી.આર.પાટીલ કોંગ્રેસના સમયમા આંતકવાદથી ગ્ર?...
શિવરાત્રિના પાવન પર્વે ખેડા જિલ્લાને રૂપિયા ૩૫૨.૯૮ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેંટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિવરાત્રિના પાવન પર્વે ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર ખાતેથી નવનિર્મિત ફ્લાય ઓવરબ્રિજ સહિતના રૂપિયા ૧૩૦.૦૯ કરોડના ૧૭ કામોનું લોકાર્પણ અને રૂપિયા ૨૨૨.૮૯ કર...
શ્રી રવિભાણ સાહેબ ગુરુગાદી – કહાનવાડી ખાતે યોજાયેલા નવનિર્મિત મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બનતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
મુખ્યમંત્રીએ રવિવારે આણંદ જિલ્લાના કહાનવાડી સ્થિત શ્રી રવિભાણ સાહેબ ગુરુગાદી ખાતે આયોજિત નવનિર્મિત મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બની આણંદ જિલ્લાના વિકાસને વેગ આપતા રૂપિયા ૧૦?...