ઉત્તરાખંડમાં બહારના લોકો નહીં ખરીદી શકે જમીન, વિધાનસભામાં પસાર થયું નવું ભૂમિ વિધેયક
ઉત્તરાખંડ વિધાનસભામાં આજે પુષ્કર સિંહ ધામી સરકાર દ્વારા રજૂ કરાયેલા ભૂમિ વિધેયકને પાસ કરી દેવાયું છે, જે ઉત્તરાખંડ (ઉત્તર પ્રદેશ જમીનદારી નાબૂદી અને જમીન સુધારણા અધિનિયમ, 1950) સંશોધક વિધેયક...
ઉત્તરકાશીમાં પ્રવાસીઓ માટે ટ્રેકિંગ એડવેન્ચરની મજા બની સજા: 9 ટ્રેકર્સના મોત, 13 લોકોનું કરાયું રેસ્ક્યુ
ઉત્તરાખંડની ઉત્તરકાશી ટિહરી બોર્ડર પર 15 બજાર ફૂટની ઊંચાઈએ આવેલા સહસ્ત્રતાલ ટ્રેક પર એક મોટી દુર્ઘટના થઈ છે. અત્યાર સુધીમાં લગભગ 9 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મૃત્યુ?...
હલ્દ્વાનીમાં પૂર્વયોજિત તોફાન:પેટ્રોલ બોમ્બ, પથ્થરોનો સંગ્રહ કરાયો હતો: 2 કલાકમાં 5નાં મૃત્યુ, 300થી વધુ પોલીસને ઈજા
ઉત્તરાખંડમાં નૈનીતાલ જિલ્લાના હલ્દ્વાનીમાં ગુરુવારે સાંજે તોફાનીઓએ પૂર્વયોજિત તોફાનો સર્જ્યાં હતાં. તોફાનીઓએ ઘરની છત ઉપર જથ્થાબંધ પથ્થરો અને પેટ્રોલ બૉમ્બ એકઠા કરી રાખ્યા હતા. આશ્ચર્યજ...