નૌકાદળ, વાયુસેના બાદ સંરક્ષણ સચિવ સાથે PM મોદીની મહત્વપૂર્ણ બેઠક, પાકિસ્તાન પર કાર્યવાહી માટે બ્લુપ્રિન્ટ તૈયાર
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ હવે ડરમાં જીવી રહેલા પાકિસ્તાન માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં પહેલગામ આતંકવાદી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ?...