‘ચીનની સાથે સંબંધ મહત્વપૂર્ણ, પરંતુ વિવાદનો ઉકેલ લાવવાની જરૂર’, વડાપ્રધાન મોદીનું સૂચક નિવેદન
આગામી લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનને લઈને મોટું નિવેદન આપ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'બંને દેશો વચ્ચે સંબંધ મહત્વપૂર્ણ છે પરંતુ પહેલા બોર્ડર વિવાદ ઉકેલવાની જરૂ?...
ચીનનું ઘમંડ ઉતારશે ભારત, 100 અબજ ડોલરનો બનાવ્યો આ પ્લાન
ચીન પર નિર્ભરતા ઘટાડવા માટે અમેરિકા અને યુરોપિયન દેશો ભારતને બીજા વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. આ સંજોગોનો ફાયદો ઉઠાવવા માટે ભારતે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે ભારતે દર વર્ષે 100 અબજ ડોલરની યોજ?...
AIની મદદથી ચીન ભારતની ચૂંટણીને પ્રભાવિત કરી શકે છે, માઈક્રોસોફટની ચેતવણી
ભારત, અમેરિકા તેમજ દક્ષિણ કોરિયામાં આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓમાં ચીન સાઈબર એટેકની મદદથી હસ્તક્ષેપ કરી શકે છે તેવી ચેતવણી દિગ્ગજ ટેક કંપની માઈક્રોસોફ્ટે આપી છે. અમેરિકન કંપનીની થ્રેટ...
અરુણાચલ પ્રદેશના નામ બદલવાના મુદ્દે વિદેશ પ્રધાને કહ્યું- મુર્ખામીભર્યુ પગલું છે, મારો સંદેશ સ્પષ્ટ રીતે ચીન સુધી પહોંચ્યો હશે
ચીને અરુણાચલ પ્રદેશના 30 નામોની યાદી જાહેર કરી છે, જેનાથી વિવાદ સર્જાયો છે. અરુણાચલ પ્રદેશના વિવિધ સ્થળોના નામ બદલવાના ચીનના પ્રયાસ વિશે પૂછવામાં આવતા, વિદેશ પ્રધાન એસ જયશંકરે મંગળવારે, ચીનન...
‘તમારા ઘરનું નામ બદલી નાખું તો મારુ થઈ જાય’ અરુણાચલ પર ચીનના દાવાને ઉડાવ્યો જયશંકરે
ચીન દ્વારા અરુણાચલમાં 30 સ્થળોના નામ બદલ્યાં હોવાનું સામે આવતાં વિદેશ મંત્રી જયશંકર ભડક્યા છે. આજે આ મુદ્દે ગુજરાતના સુરતમાં બોલતાં જયશંકરે ચીનને જવાબ આપતાં કહ્યું કે જો આજે હું તમારા ઘરનું ...
ચીન સાથે સરહદની સુરક્ષા મુદ્દે કોઈ સમાધાન નહીં, જયશંકરે ફરી ચીન પર કર્યા પ્રહારો
ફિલિપાઈન્સ બાદ મલેશિયાની મુલાકાતે પહોંચેલા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ફરી એક વખત ચીન પર નિશાન સાધ્યુ છે. તેમણે મલેશિયામાં પ્રવાસી ભારતીયો સાથેની વાતચીત દરમિયાન ચીન અને ભારત વચ્ચેના ?...
ભારતીય વિદેશ મંત્રીના માસ્ટર સ્ટ્રોકથી દક્ષિણ ચીન સાગરમાં ધાક જમાવતા ચીનને પેટમાં દુઃખ્યું
ચીન અને ફિલિપાઈન્સ વચ્ચે સાઉથ ચાઈના સીમાં ચાલી રહેલા વિવાદમાં ભારતે ફિલિપાઈન્સનુ પૂરજોશમાં સમર્થન કર્યુ છે. ફિલિપાઈન્સની મુલાકાતે ગયેલા ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યુ હતુ કે, વૈશ્...
ચીનના ઈશારે ચાલતા મુઈજ્જુને આખરે અક્કલ ઠેકાણે આવી, પૈસા માટે ભારત સરકારને કરી વિનંતી
ભારત વિરોધી નિવેદન બાદ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ હવે સમાધાનકારી વલણ અપનાવ્યું છે. ગયા વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદથી, ચીન તરફી માલદીવિયન નેતા મુઈજ્જુએ ભારત પ...
ચીનનું કામ તમામ ! 5G Qualcomm ચિપસેટ બનશે ચેન્નાઈમાં, મોદી સરકારનો મોટો નિર્ણય
ભારતમાં સ્માર્ટફોનનું માર્કેટ વધી રહ્યું છે. આ જ કારણ છે કે ભારત સરકાર પણ તેના પર ઘણો ભાર મૂકી રહી છે. સરકાર ભારતમાં વધુને વધુ સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ ઈચ્છે છે. આ શ્રેણીમાં સરકારે હવે અમ?...
‘શક્ય તેટલો ઝડપથી ઉકેલ લાવો તો સારુ’, સરહદ વિવાદ પર જયશંકરની ચીનને સલાહ
વિદેશ મંત્રી જયશંકરે ભારત અને ચીન વચ્ચ તણાવ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, બંને દેશો હાલની સ્થિતિથી કોઈ પણ દેશને લાભ નથી થયો. જયશંકરે સોમવારે સાંજે પેનલ ચર્ચામાં ભારત અને ચીન વચ્ચેની લાઈ...