ગુજરાતમાં ધોરણ 1, 6 થી 8 અને 12 ના પાઠ્યપુસ્તકો બદલાશે, જાણો ક્યા વિષયમાં થશે ફેરફાર
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા 2025-26ના શૈક્ષણિક વર્ષ માટે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં મોટો પાઠ્યપુસ્તક સુધારો કરવામાં આવ્યો છે. આ બદલાવ ધોરણ 1, 6, 7, 8 અને 12 ના પુસ્તકોમાં લાગુ પડશે....