અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા, પ્રથમ તસવીરના કરો દર્શન
આજે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરમાં રામ દરબાર અને સંકુલના 7 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. આ દરમિયાન રામ મંદિરના પહેલા માળે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ છે, જેની પહેલી ત?...
ડેપ્યુટી CM બ્રિજેશ પાઠક પર અભદ્ર ટિપ્પણી કરવા મામલે,CM યોગીનું નિવેદન,સપા વિશે આ કહ્યું
સમાજવાદી પાર્ટીના મીડિયા સેલ દ્વારા ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠક પર કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીના મામલે સીએમ યોગીની પ્રતિક્રિયા આવી છે. સીએમ યોગીએ પોતાના એક્સ હેન્ડલ પર કહ્યું, ‘જોકે સમાજવ?...
યોગીનો સપા પર આકરો પ્રહાર; કહ્યું “સેનાની વર્દી જાતિવાદી ચશ્માથી ન જોવાય”
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી (સપા)ના રાષ્ટ્રીય મહાસચિવ રામગોપાલ યાદવે વિંગ કમાન્ડર વ્યૉમિકા સિંહની જાતિને લઈને આપેલા વિવાદિત નિવેદને રાજકીય તોફાન સર્જ્યું છે. મુરાદાબાદમાં રામગોપાલે...
‘પાકિસ્તાનને એક દિવસ આતંકવાદ ગળી જશે…’, તિરંગા યાત્રામાં ગરજ્યા CM યોગી
"ઓપરેશન સિંદૂર" અને તેની સાથે સંકળાયેલી તિરંગા યાત્રા અંગેના મુખ્ય મુદ્દાઓનું સંક્ષિપ્ત વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે: ઓપરેશન સિંદૂર: શૌર્યનો પ્રતિકાર પૃષ્ઠભૂમિ: જમ્મુ-કાશ્મીરના ?...
‘ભારત સામે કોઇ આંગળી ઉઠાવશે, તો તેના જનાજામાં કોઇ રડવાવાળું નહીં રહે’ – સીએમ યોગીની પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આત્મવિશ્વાસભર્યા અને રાષ્ટ્રભક્તિથી ભરેલા સંબોધન સાથે ભારતના શૌર્ય, એકતા અને આતંકવાદ સામેના કડક વલણની ઝાંખી મળે છે. નીચે તેની મુખ્ય મુદ્દાવાર સમીક્ષા કરીએ: ...
PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન આતંકવાદ સામે ‘નવા ભારત’ની નીતિની સ્પષ્ટ ઘોષણા : CM યોગી
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ અને 7મેથી 10 મે સુધી ચાલેલી સૈન્ય ગતિવિધિઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબંધોન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભારતીય સેનાએ પાકિસ્તાનને આપેલા જડબાતોડ જવાબ, ઓ...
‘પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરશે…’ પાકિસ્તાનની નાપાક હરકતો પર ગરજ્યા સીએમ યોગી
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ભારતે પાકિસ્તાનના દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે. ભારતની હવાઈ સુરક્ષા પ્રણાલીએ પાકિસ...
અયોધ્યાના રામ મંદિરને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
કરોડો હિંદુઓની આસ્થાના પ્રતિક અને જેના માટે 500 વર્ષ સુધી રાહ જોવાઈ એ અયોધ્યાના રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી ભરેલો ઈમેલ રામ મંદિર ટ્રસ્ટને મળ્યો છે. જેમા રામ મંદિરને ઉડાવ...
યોગી સરકારના ‘ઓપરેશન ત્રિનેત્ર’થી બદમાશોમાં ગભરાટ, 10 મોટા અભિયાન ચલાવી ગુનેગારોની તોડી કમર
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશમાં ગુનેગારો સામે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી યોગીની 'ઝીરો ટોલરન્સ' નીતિની અસર દેખાય છે. યુપી રાજ્ય ગુનેગારોનું ગ?...
અયોધ્યામા રામનવમીએ રામ જન્મોત્સવની તૈયારીઓ પૂર્ણ, જાણો અભિષેક અને સૂર્ય તિલકનો સમય
દેશભરમા 6 એપ્રિલના રોજ રામનવમીની ઉજવણી કરવામા આવશે. જેની માટે ભગવાન રામના જન્મ સ્થળ અયોધ્યામા રામ નવમીએ રામ જન્મોત્સવ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામા આવી છે. રામનવમીની ઉજવણીના પગલે અયોધ્યા...