શું મોદી સરકારે પાકિસ્તાન વિરૂદ્ધ સત્તાવાર યુદ્ધની કરી દીધી જાહેરાત? જો હવે કોઈ આતંકવાદી હુમલો થયો તો
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ એક ગંભીર તબક્કે પહોંચી ગયો છે, જ્યાં એક પણ આતંકવાદી હુમલો હવે સામાન્ય બનાવ નહિ ગણાય, પણ યુદ્ધના ઘોષણા-સમાન રૂપમાં જોવામાં આવશે. ભારત સરકારે 10 મે, 2025ના રોજ આપેલી ?...
ઝૂકેંગે નહીં રુકેંગે નહીં, અનુપમ ખેરે શેર કર્યો પાકિસ્તાની ડ્રોન ન્યુટ્રલાઇઝનો લાઈવ વીડિયો
પાકિસ્તાનના ડ્રોનને ન્યૂટ્રલાઇઝ કર્યા નો વીડિયો જોયા પછી અનુપમ ખેરે તાત્કાલિક તેના ભાઈને ફોન કર્યો. અનુપમ ખેર કાશ્મીરી છે અને તેમના ઘણા સંબંધીઓ હજુ પણ જમ્મુ અને કાશ્મીરમાં રહે છે. જ્યારે પ?...
ચેતવણીઓ છતાં, પાકિસ્તાને આપણા લશ્કરી ઠેકાણા પર હુમલો કર્યો, આજે ભારતે આપ્યો જવાબ : કર્નલ સોફિયા
ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. જેને ધ્યાને રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (8 મે) ભારત સરકારના કેટલાક વિભાગોના સચિવોની હાઈ લેવલ બેઠકની અધ્યક્ષતા કરી હતી. જ?...
ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે
ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ માટે ગૌરવનું જીવતું પ્રતિબિંબ બની છે. ભારતીય સેનાની આ બહાદુર મહિલા અધિકારીએ “ઓપરેશન સિંદૂર”ની સફળતા અંગે મીડિયાને સંબોધન કરીને સમગ્ર ...
ગુજરાતની વતની છે ‘ઓપરેશન સિંદૂર’ને લીડ કરનાર આ અધિકારી
ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા આપી દીધો છે. આ ઓપરેશન ભારતીય સુરક્ષા દળો માટે એક દ્રઢ અને નિર્મમ જવાબરૂપ કાર્યવાહી રહી છે, જેમાં પાકિસ્તાન અને પાક અધિકૃ...