આણંદ ખાતે સમાન સિવિલ કોડના (UCC) અમલીકરણ પહેલા નાગરિકોના અભિપ્રાયો મેળવવા સમિતિના સભ્યોએ યોજી બેઠક
પ્રારંભમાં કલેકટર પ્રવીણ ચૌધરીએ સમિતિના સભ્યોનો આવકાર કર્યો હતો. આણંદ શુક્રવારે સમાન સિવિલ કોડ સંદર્ભે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ લોકોના પ્રતિભાવો મેળવવામાં આવી ?...
શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાઇ
યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિને અજવાળે, મહંત પ. પૂ. શ્રી રામદાસજી મહારાજ ની આજ્ઞાથી શ્રી સંતરામ સમાધિસ્થાન નડિયાદ સંચાલિત શ્રી સંતરામ કેળવણી મંડળ હેઠળ કાર્યરત શ્રી સ...