‘ગુજરાતીઓની લાગણી દુભાવવાનો કોઈ હેતુ નહોતો…’ વિવાદાસ્પદ નિવેદન પર ખડગેએ માફી માગી!
ગુજરાતીઓ અંગેના નિવેદન અંગે ખડગેએ માફી માગી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને લઈને આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજ્યનું રાજકારણ ભારે ગરમાયું છે. BJPએ આ મુદ...
ગુજરાતમાં ભાજપ સ્થાપના દિવસની ઉજવણી : કમલમ ખાતે ધ્વજવંદન, કોંગ્રેસ પર નિશાન
ભારતીય જનતા પાર્ટી ના સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર દેશ સાથે ગુજરાતમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી. ગાંધીનગર સ્થિત કમલમ કાર્યાલયમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો, જ?...
ચૂંટણી પરિણામ પહેલા I.N.D.I.A. ગઠબંધને બોલાવી બેઠક, 1 જૂને દિલ્હીમાં એકત્ર થશે વિપક્ષી નેતા
લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાનના દિવસે 1 જૂને I.N.D.I.A. ગઠબંધને શીર્ષ નેતાઓની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ચૂંટણીના પરિણામોની સાથે ભવિષ્યની વ્યૂહરચના પર પણ મંથન કરવામાં આવશે. લોકસભા ચૂંટણીન...
INDIA ગઠબંધનની બેઠક ટળી, મમતા-અખિલેશ-નીતીશ કુમારની ‘ના’ બાદ ખડગેએ લીધો નિર્ણય
આવતીકાલે 6 ડિસેમ્બરે વિપક્ષી ગઠબંધન INDIAની બેઠક યોજાવાની હતી, કોંગ્રેસ દ્વારા આ બેઠકનું આયોજન કરાયું હતું, જોકે હવે આ બેઠકને ટાળી દેવામાં આવી છે. મમતા બેનર્જી, અખિલેશ યાદવ અને નીતીશ કુમારના નિર...