સાબરકાંઠા કોંગ્રેસના નવા કાર્યાલયમાં સત્યનારાયણ કથા રખાતા મુસ્લિમ અગ્રણીઓને બળતરા, જિલ્લા પ્રમુખના રાજીનામાની માંગ
સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલા મોતીપુરા ખાતે મંગળવાર, 18 ઑગસ્ટ 2026ના રોજ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સત્યનારાયણ ભગવાનની કથા અને પ્રસાદનું આયોજન કરવામાં આવતા વિવાદ સર્જાયો છે...