નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં સંવિધાન હત્યા દિવસ – ૨૦૨૫નો કાર્યક્રમ યોજાયો
એકતા ઓડિટોરિયમની બહાર સિગ્નેચર કેમ્પેઈનમાં સહભાગી બની કટોકટીની સમયરેખા અંગેનું પ્રદર્શન સૌએ નિહાળ્યું. ગુજરાતના આદિજાતિ શ્રમ રોજગાર અને ગ્રામવિકાસ વિભાગના રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપ...
નડિયાદ આંબેડકર હોલ પીજ રોડ ખાતે જિલ્લા કક્ષાનો ‘સંવિધાન હત્યા દિવસ’ કાર્યક્રમ યોજાયો
નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ અને કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવની મુખ્ય ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર ખેડા અને નડિયાદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આંબેડકર હોલ, પીજ રોડ, નડિયાદ ખા...