સબરીમાલા મુદ્દો ફરી સુપ્રીમ કોર્ટમાં, 9 જજોની બેન્ચ 7 એપ્રિલથી કરશે મહત્વપૂર્ણ સુનાવણી
ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં ચર્ચિત સબરીમલા મંદિર પ્રવેશ કેસ ફરી ચર્ચામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી રિવ્યૂ પિટિશન્સ પર 9 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ 7 એપ્રિલ 2026થી સુનાવણી શરૂ કર...