દેડિયાપાડા-મોવી વચ્ચે યાલ ગામ પાસે તૂટી ગયેલા પુલનું હંગામી ધોરણે નિર્માણ કરાતા નાગરિકો માટે રાહત
નર્મદા જિલ્લામાં વરસેલા વધુ વરસાદના કારણે દેડિયાપાડા-મોવી માર્ગ પર આવેલા યાલ ગામ નજીક નદી પરનો પુલ તાજેતરમાં વરસાદી પાણીના પ્રવાહને કારણે ધોવાઇને તૂટી ગયો હતો. માર્ગ પરનો પુલ તૂટી જવાથી દે...
પાણીદાર ગુજરાતનું નિર્માણ, ગુજરાત સરકારની આ યોજનામાં જળ ક્ષેત્રે 33 હજારથી વધુ કામો પૂર્ણ
જળ સંચય અને સિંચાઈ સંવર્ધન માટે ગુજરાત રાજ્યમાં શરૂ કરાયેલ ‘સુજલામ સુફલામ’ અભિયાન એક વિસ્ફોટક પ્રયાસ છે, જેનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના પાણીના સ્ત્રોતોને પુનર્જીવિત કરવો અને ભવિષ્ય માટે પાણીન...
વાલોડ બુહારી રોડ પર આવેલ ગોલ્ડન પોઇન્ટના બિલ્ડર દ્વારા ગ્રામ પંચાયતની પરમિશન વગર બાંધકામ કરવામાં આવી રહ્યું છે..
આજે એક સામાન્ય માણસને બાંધકામ કરવું હોય તો ગ્રામ પંચાયતની પરમિશન વગર બાંધી શકતા નથી ત્યારે આ બિલ્ડર ઉપર કોનો હાથ છે જે આટલા મોટા કોમ્પ્લેક્સ નું બાંધકામ પરમિશન વગર કરી રહ્યા છે. શું ગ્રામ પ?...