નાસિક TCS કેસમાં SIT ચાર્જશીટના મોટા ખુલાસા, નિદા ખાને નમાજ શીખવાડ્યાની કબૂલાત કરી
મહારાષ્ટ્રના નાસિકમાં સ્થિત TCS (ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ) ઓફિસ સાથે સંકળાયેલા કથિત ધર્માંતરણ અને જાતીય ઉત્પીડન કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટમાં અનેક ...
નાશિક TCS ધર્માંતરણ કાંડની મુખ્ય આરોપી નિદા ખાનની 25 દિવસ બાદ ધરપકડ, સંભાજીનગરથી ઝડપાઈ
મહારાષ્ટ્રના નાશિકમાં આવેલ TCS લિંક્ડ BPO યુનિટ સાથે જોડાયેલા જાતીય સતામણી અને ધર્માંતરણના કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસની મુખ્ય આરોપી નિદા ખાનની પોલીસે આખરે ધરપકડ કરી છે. લગભગ 25 ?...
ભરૂચ ધર્માંતરણ કેસ : ગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય, મૌલવીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં વર્ષ 2021માં સામે આવેલા સામૂહિક ધર્માંતરણ કેસમાં ગુજરાત હાઇકોર્ટએ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. જસ્ટિસ Geeta Gopiની સિંગલ જજ બેન્ચે 30 માર્ચ 2026ના રોજ બે મૌલવીઓ દ્વારા કરવા...