કોરોનાએ ફરી વધાર્યું ટેન્શન ? ઘણા દેશોમાં મળ્યા ‘પિરોલા’ના કેસ… નિષ્ણાંતોએ વ્યક્ત કરી આ ચિંતા
કોરોનાએ ફરી ટેન્શન વધાર્યું હોય તેવા અહેવાલો સામે આવ્યા છે... અહેવાલો મુજબ વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાનો નવો વેરિયન્ટ બીએ.2.86ના કેસો સામે આવ્યા છે. અનૌપચારિક રીતે આને પિરોલા નામ આપવામાં આવ્...
કોરોનાકાળ બાદ અચાનક થઈ જતાં મૃત્યુમાં ઉછાળો, ICMRએ કારણ શોધવા શરૂ કરી બે મોટી સ્ટડી
ભારતની ટોચની મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ICMRએ કોરોના બાદ દુનિયામાં યુવાઓના વધી ગયેલા અચાનક મૃત્યુ પાછળના કારણોને જાણવા અને સમજવા માટે બે મહત્ત્વપૂર્ણ અભ્યાસ શરૂ કર્યા છે. ICMRના જનરલ ડિરેક્ટર ...
ભારતમાં જોવા મળેલા કોરોનાના નવા વેરિયન્ટ બાદ આરોગ્ય નિષ્ણાંતોનું એલર્ટ, WHOની પણ નજર
વિશ્વભરમાં કોરોના સંક્રમણની ગતિ નિયંત્રણમાં આવી ગઈ છે, જોકે હજુ ખતરો ટળ્યો નથી. તાજેતરમાં જ યુકેમાં કોરોનાના નવા વેરિયન્ટ EG.5.1ની પુષ્ટિ કરવામાં આવી છે, જેને વૈજ્ઞાનિકોએ ‘એરિસ’ નામ આપ્યું છે. ?...