હવાલા અને ગુનાઇત પ્રવૃત્તિમાં વ્યાપક વપરાશથી ક્રિપ્ટો કરન્સી આર્થિક જોખમ બની શકે : RBI
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું હતું કે કેન્દ્રીય બેંક ક્રિપ્ટો કરન્સી અંગે ચિંતિત છે કારણ કે તે નાણાકીય સ્થિરતાને નુકસાન પહોંચાડી શકે છે. રિઝર્વ બેંકની નાણાકીય નીતિન?...