ગોહિલવાડના આસ્થાસ્થાન બગદાણામાં ધામધૂમથી ગુરુપૂર્ણિમા ઉજવાઈ
ગોહિલવાડના આસ્થાસ્થાન બગદાણામાં બજરંગદાસબાપુના ધામમાં 'બાપા સિતારામ' ભાવનાદ ગુંજ્યો અને આ સાથે ધામધૂમથી ગુરુપૂર્ણિમા ઉજવાઈ છે. ધર્મ, સમાજ અને રાષ્ટ્ર સાથે ગોહિલવાડનાં સંત બજરંગદાસબાપુ?...
શામળાજી મંદિરે શરદ પૂર્ણિમાને લઈ ભક્તોની ભીડ, શયન આરતી સમય કરતા વહેલી થશે
શામળાજી મંદિરે શરદ પૂર્ણિમાએ ભક્તોની ભીડ મોટી સંખ્યામા ઉમટતી હોય છે. ભગવાન કાળીયા ઠાકોર એટલે કે શામળિયા ભગવાનના દર્શન કરવા માટે ભક્તો વહેલી સવારથી જ મંદિરે પહોંચતા હોય છે. શરદ પૂર્ણિમાને લ?...