મથુરાના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
ઉત્તર કાંડ (રામાયણ) અનુસાર, કૃતયુગમાં મધુ નામના દૈત્ય રાજાએ મધુવન નામના વનમાં રાજ્ય સ્થાપ્યું હતું. મધુ એક ધર્મનિષ્ઠ દૈત્ય હતો અને તેણે ભગવાન શિવની આરાધના કરીને તેમને પ્રસન્ન કર્યા હતા. શિવજ...
18 એપ્રિલ, વર્લ્ડ હેરિટેજ ડે: સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સીમાચિહ્નરૂપ બન્યું વડનગરનું પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય
75 દિવસમાં 32,000 લોકોએ વડનગરના પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયની મુલાકાત લીધી, થીમેટિક ગેલેરીઓ બની આકર્ષણનું કેન્દ્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના ધ્યેયને સાકાર કરે છે...
સિદ્ધપુરના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
સિદ્ધપુરનું નામ ‘સિદ્ધરાજ જયસિંહ’ (સોલંકી વંશના મહાન રાજા) ના નામ પરથી પડ્યું હોવાનું માનવામાં આવે છે. સિદ્ધરાજ જયસિંહ (ઈ.સ. 1094-1143) એ અહીં સરસ્વતી નદીના કાંઠે ભવ્ય શિવ મંદિર બંધાવ્યા હતા. કેટલાક...
અજમેરની દરગાહ શિવ મંદિર હોવાનો દાવો કરનારા હરબિલાસ શારદા છે કોણ? જાણો તેમના વિશે
અજમેર શરીફ દરગાહ ની નીચે શિવ મંદિર હોવાનો દાવો સાથેકોર્ટ માં દાખલ કરાયેલી અરજી પર હાલમાં ભારે વિવાદ ઊભો થયો છે. આ કેસમાં, વિષ્ણુ ગુપ્તા, જે હિંદુ સેનાના વડા છે, એ 113 વર્ષ જૂનું એક પુસ્તક રજૂ કર્ય...
ગુજરાતના ગરબાએ મેળવી વધુ એક સિદ્ધિ, યુનેસ્કોએ આપી નવી ઓળખ, આપ્યું અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરનું પ્રમાણપત્ર
ગુજરાત સહિત સમગ્ર ભારત માટે આનંદ અને ગૌરવની ક્ષણ છે. યુનેસ્કો દ્વારા ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને 'અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર' જાહેર કરતું પ્રમાણપત્ર ગુજરાતને અર્પણ કરવામ?...