પ્રતિબંધીત ચાઇનીઝ દોરી સાથે એક ઇસમને ઝડપી પાડતી વડતાલ પોલીસ
પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ નાઓની સુચના મુજબ તથા કલેક્ટર ખેડા- નડીયાદ નાઓએ ચાઇનીઝ દોરીના વેચાણ તથા ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકેલ હોય જે બાબતે જાહેરનામું પ્રસિધધ કરેલ હોય ચાઇનીઝ દોરીના વેચાણ તથા ઉ...
ભારતીયો માલદીવ્સ ના જાય તો ટુરિઝમ પડી ભાંગે
માલદીવ્સમાં આવતા વિદેશીઓમાં ભારતીયો ટોપ પર છે. માલદીવ્સ ટુરિઝમે બહાર પાડેલા આંકડા પ્રમાણે, 2023માં કુલ 2.09 લાખથી વધારે ભારતીયો વેકેશન માણવા માલદીવ્સ આવેલા. રશિયા બીજા નંબરે અને ચીન ત્રીજા નંબ?...
કઠલાલમાં 108 ઈએમઆરઈ ગ્રીન હેલ્થ સર્વિસ સગર્ભા બહેન માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ
ખેડા જિલ્લાના કઠલાલ 108 એમ્બ્યુલન્સને કઠલાલ સરકારી હોસ્પિટલમાંથી એક ડીલેવરીનો કેશ મળ્યો હતો.કેશ મળતાં જ તાત્કાલિક કઠલાલ 108 ના હાજર સ્ટાફ ઈમટી ઈરફાનભાઈને પાઈલોટ દેવાંશુભાઈ સ્થળ પર જઈને તપાસ ?...
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી સરદાર સાહેબને ભાવાંજલી અર્પી
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. રવિવારના રોજ એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવેલી સરદાર સાહેબની વિશ્વની ...
નેહરૂ યુવા કેન્દ્રનો ૧૫મો આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ-૨૦૨૪
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર-રાજપીપલા દ્વારા ૧૫મા આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમના ભાગરૂપે દેશના વિવિધ રાજ્યોમાંથી સહભાગી બનેલા ?...
લક્ષદ્વીપમાં ટૂરિસ્ટ વધે તો પણ માલદીવ્સને નુકસાન નહીં, ફાયદો થશે’, ભારત સાથે વિવાદ વચ્ચે ચોંકાવનારો દાવો
માલદીવ્સ સરકારને હાથનું કર્યું હૈયે વાગી રહ્યું હોય તેમ આર્થિક સંકટ અને ભારતીયો તરફથી માલદીવ્સના બહિષ્કારનો ડર સતાવા લાગ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાતને લઈને માલદી?...
કબૂતરોના કારણે ફેફસાંની બીમારી થઈ રહી છેઃ અભ્યાસ
તાજેતરમા જ કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે કબૂતરના કારણે આપણા ફેફસાને ગંભીર પ્રકારની સમસ્યા હોઇ શકે છે. હકીકતમાં કબૂતર અનેક પ્રકારના બેક્ટિરિયા અને વાયરસ ધરાવે છે. જે હિસ્...
ચીન ભૂટાનમાં સતત કબજો વધારી રહ્યું છે : બેયુલ ખેનપાજોંગમાં શાહી પરિવારની જમીન પર ઇમારતો અને રસ્તા બનાવ્યા, સેટેલાઇટ તસવીરોમાં ઘટસ્ફોટ
ચીન ભૂટાનના ઉત્તરીય વિસ્તારોની નજીક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપથી વિકાસ કરી રહ્યું છે. સેટેલાઇટ તસવીરો પરથી આ વાત સામે આવી છે. આ તસવીરો એવા સમયે સામે આવી છે જ્યારે ચીન અને ભૂટાન સરહદ વિવાદ ઉકેલવ?...
‘અન્નપૂર્ણા’માં ભગવાન રામને માંસાહારી દર્શાવાયા, લવ જેહાદને પ્રોત્સાહન
ફિલ્મ અભિનેત્રી નયનતારાની ફિલ્મ 'અન્નપૂર્ણાની'માં લવ જેહાદને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને તેમાં ભગવાન શ્રીરામને માંસાહારી દર્શાવાયા છે તેથી હિન્દુઓની ધાર્મિક લાગણી દૂભાયાનું જણાવી ...
૧૯૯૨માં મોહમ્મદ હબીબ પણ કારસેવા માટે ૪-૫ દિવસ અયોધ્યા રોકાયા હતા
અયોધ્યાથી અક્ષત ચોખા, પત્ર અને રામમંદિરની તસવીર પ્રાપ્ત થતાં મોહમ્મદ હબીબ લાગણીશીલ થઈ ગયા હતા. ૭૨ વર્ષના આ કારસેવક મીરઝાપુર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં કેટલાક હોદ્દા પણ સંભાળી ચૂક્યા ?...