ગુજરાતની 14 સ્કૂલ હવે CBSE નો અભ્યાસક્રમ નહીં ભણાવી શકેઃ જાણો કારણ
તાજેતરમાં જ CBSE દ્વારા જારી કરાયેલી ‘ડિસેફિલિએટેડ’ શાળાઓની યાદીમાં અમદાવાદની ચાર સહિત ગુજરાતની કુલ 14 શાળાઓનો સમાવેશ થાય છે. આ યાદી સ્કૂલ એફિલિએશન રી-એન્જિનિયર્ડ ઓટોમેશન સિસ્ટમ (SARAS) 5.0 વેબસાઇટ ...
શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પાઠ્યપુસ્તક અભ્યાસક્રમમાં લાવવામાં આવેલ છે તેના સમર્થનમાં સામાજિક સમરસતા મંચ દ્વારા આવેદન પત્ર
આજ રોજ થરાદ ખાતે સામાજિક સમરસતા મંચ-ગુજરાત દ્વારા પ્રાંત સાહેબશ્રી, થરાદને આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં નગરમાં વસતા હિન્દુ સમાજના અગ્રણીઓ તેમજ સમાજના વિવિધ સંગઠનો એકત્રિત થઈ, શિક્ષણ વિ?...