યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડરાય મંદિરમાં રામનવમીની ભવ્ય ઉજવણી
યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડરાય મંદિરમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બપોરના ૧૨:૦૦ વાગે ભગવાનના જન્મ સમયે માનવ મહેરામણ ઊમટી પડયું હતું. યાત્રાધામ ખાતેના ડાકોર રણછોડરાયજી મંદિરમ...
રણછોડજી મંદિરના ઇતિહાસમાં પ્રથમવાર લેવાયો આ નિર્ણય, જાણો કેમ ફેલાયો ભક્તોમાં રોષ
ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા વધુ એક વિવાદિત નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ઇતિહાસમાં પ્રથમવાર ઠાકોરજીની આરતીનું સ્થળ બદલવામાં આવ્યું છે. કમિટી દ્વારા કરવામાં આવેલ નિર્ણય મુજબ આરતી સમયે કોઈ?...
ખેડા-ડાકોર : વધુ એકવાર ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર જગદીશ દવે ગંભીર આક્ષેપો સાથે આવ્યા વિવાદમાં
ખેડા જિલ્લાના ડાકોર મંદિરમાં વધુ એકવાર ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર જગદીશ દવે વિવાદમા આવ્યા છે, જેમાં વિનોદભાઈ શિવશંકરભાઈ સેવકે તેઓ સામે ભ્રષ્ટાચાર કૌભાંડ સહિતના ગંભીર આક્ષેપો સાથે પત્ર લ...
યાત્રાધામ ડાકોરમાં નવા જ બનેલા પુલ પરથી ભ્રષ્ટાચારના પોપડા પડવા લાગ્યા
ડાકોર હાઇવે પરના ઓવરબ્રિજ ની પરિસ્થિતિ એક જ વર્ષમાં એવી કથળી ગઈ કે સ્થાનિકો માટે ચિંતાનો વિષય બની ગયેલ છે. ડાકોર ઓવરબ્રિજ બન્યે હજુ માંડ એક વર્ષ થયું છે ત્યાં તો બ્રીજની નીચે પ્લાસ્ટર પોપડા ?...
ઉમરેઠ ખાતે શ્રી બાજખેડાવાળ પ્રીમિયર લીગ ૨૦૨૪ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજા
શ્રી બાજખેડાવાળ યુવા સમિતિ-ઉમરેઠ દ્વારા બ્રાહ્મણોના પાટનગર સમાન ઉમરેઠ નગરમાં બાજખેડાવાળ પ્રીમિયર લીગ ૨૦૨૪ અંતર્ગત કે બી દવે એન્ડ કંપની ટ્રોફી દ્વિ-દિવસીય ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ નુ આયો?...
ડાકોર : તિરૂપતિ બાદ સુપ્રસિધ્ધ ડાકોર મંદિરમાં પ્રસાદની તપાસ કરાવવાની માંગ ઉઠી
તિરૂપતિ મંદિરના પ્રસાદનો વિવાદ દેશભરમાં હજી સમેટાયો નથી, ત્યાં યાત્રાધામ ડાકોરમાં પ્રસાદને લઈને મંદિરના સેવક પૂજારીએ આક્ષેપો કર્યા છે અને પોતાની હૈયા વરાળ સોશિયલ મીડિયા પર કહી ભક્તોને અપ...
ખેડા જિલ્લાના ડાકોરમાં શેઢી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ૫૦૦ જેટલા ઘરો પાણીમાં ગરકાવ
ખેડા જિલ્લામાં ભારે વરસાદ અવિરત વરસ્યો છે, જેને લઈ ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે ડાકોર નજીકથી પસાર થતી શેઢી નદીએ હાલમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભારે ...
ખેડા જિલ્લામાં ડાકોર, નડિયાદ, ત્રાજ, મહેમદાવાદ સહિત અન્ય સ્થળોએ પણ રથયાત્રા યોજાઈ
ખેડા જિલ્લામાં નડિયાદ, ત્રાજ, મહેમદાવાદ સહિત અન્ય સ્થળોએ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. અષાઢી બીજનાં પાવન પર્વે ધર્મ રક્ષા સમિતિ ...
યાત્રાધામ ડાકોરમાં વરસાદી પાણી ભરાતા યાત્રાળુઓ અને નગરજનોને હાલાકી
ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોર શહેરમાં ચોમાસા સિઝનની શરૂઆતમાં જ ઠેરઠેર પાણી ભરાતા વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાની ફરિયાદો ઉઠવા પામી છે ! જે પાણીને ઓસરતા લાંબો સમય લાગત?...
ફાગણી પૂનમને લઈ ડાકોરને જોડતા તમામ માર્ગો ‘જય રણછોડ માખણચોર’ના નાદ સાથે ગૂંજી ઉઠ્યા
ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, બપોરના આકરા તાપ વચ્ચે પણ ભક્તો ભક્તિના દરબાર તરફ સતત આગેકૂ...