અભિસાર શર્મા વિવાદમાં નવો વળાંક : તેહસીન પૂનાવાલાનો દાવો—અદાણીને મળીને માફી માંગવાની કોશિશ કરી હતી
કોંગ્રેસના સમર્થક તેહસીન પૂનાવાલા અને યુટ્યુબર અભિસાર શર્મા વચ્ચે સોશિયલ મીડિયા પર થયેલી ઉગ્ર ચર્ચાએ નવો રાજકીય વિવાદ ઉભો કર્યો છે. 19 મે, 2026ના રોજ બંને વચ્ચે શરૂ થયેલી આ ઑનલાઇન તીવ્ર વાદ-વિવા...
કોંગ્રેસી પવન ખેડાને મળેલી ટ્રાન્ઝિટ જામીન સામે આસામ સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી
આસામ સરકારે કોંગ્રેસ નેતા પવન ખેડાને મળેલી ટ્રાન્ઝિટ જામીન સામે હવે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. રાજ્ય સરકારે તેલંગાણા હાઇકોર્ટના તે નિર્ણયને પડકાર્યો છે, જેમાં ખેડાને એક અઠવાડિય...