નૌસેના એક્શનમાં આવશે, તો પાકિસ્તાનના ચાર ટુકડા થઈ જશે: INS વિક્રાંત પરથી રાજનાથ સિંહ
ભારતે અરબ સાગરમાંથી પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે INS વિક્રાંતના ડેક પરથી દેશની નેવીની તાકાતનું પ્રદર્શન કરતા સ્પષ્ટપણે કહ્યું કે, 'જો ભારતીય નૌકાદળ ઓપરેશન સિં?...
INS વિક્રાંત પર પહોંચ્યા રાજનાથ સિંહ, જાણો આ એરક્રાફ્ટ કેરિયરથી શા માટે ડરે છે પાકિસ્તાન
રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે ભારતના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંતની મુલાકાતે છે. તેમની આ મુલાકાત ઓપરેશન સિંદૂરની શાનદાર સફળતા પછી કરી રહ્યા છે, જેમાં ભારતીય નૌકાદળે તેની તાકાત અન...
POKને લઈ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનું મોટું નિવેદન, પાકિસ્તાનની ઉંઘ થશે હરામ
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ફરી એકવાર પાકિસ્તાન પર પ્રહાર કર્યા છે. તેમણે ગુરુવારે કહ્યું હતું કે આતંકવાદમાં સામેલ લોકોએ ભારે કિંમત ચૂકવવી પડશે. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મો...
ભારતમાં જ બનશે પાંચમી પેઢીના ફાઈટર જેટ, સરકારે મેગા પ્રોજેક્ટને આપી મંજૂરી
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે AMCA (Advanced Medium Combat Aircraft) કાર્યક્રમ માટે મંગળવારે (27 મે) મંજૂરી આપી દીધી છે. આ પગલું ભારતને આત્મનિર્ભર ભારત અભિયાનને મજબૂત બનાવવાની દિશામાં મોટું પગલું છે. આ કાર્યક્રમને ADA (Aer...
રાષ્ટ્રપતિએ સેનાના બહાદુર જવાનોને વીરતા પુરસ્કારથી કર્યા સન્માનિત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સંરક્ષણ સન્માન સમારોહ-1 દરમિયાન દેશના બહાદુર સૈનિકોને શૌર્ય ચક્ર અને અન્ય શૌર્ય પુરસ્કારોથી સન્માનિત કર્યા. આ સન્માન એવા લશ્?...
‘આ તો ટ્રેલર હતું, પિક્ચર હજુ…’, આવનારી તારીખ 18મેને લઈને પાકિસ્તાનમાં ડરનો માહોલ
ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 મેના રોજ યુદ્ધવિરામ થયો હતો, પરંતુ છેલ્લા 24 કલાકમાં આપવામાં આવેલા નિવેદનોને લીધે વાતાવરણ ફરીથી ગરમાઈ ગયું છે. પાકિસ્તાન સંસદમાં સાંસદોએ ભારત તરફથી નવા હુમલાની આશ?...
ગુજરાતના ભુજ એરબેઝ પહોંચ્યા રાજનાથ સિંહ, કહ્યું બ્રહ્મોસ મિસાઈલે પાકિસ્તાનના હોશ ઉડાવી દીધા
ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ ઓપરેશન સિંદૂર બાદ ગઈકાલે શ્રીનગર પહોંચ્યા હતા તેની બાદ આજે ભૂજ એરબેઝ પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે સૈન્ય જવાનો સાથે મુલાકાત કરી હતી. તેની બાદ સંબોધન કર્યુ હતુ?...
પાકિસ્તાન જેના પર ઉછળકૂદ કરી વિશ્વમાં આતંક ફેલાવે છે તે અણુ મથકોનો હવાલો IAEA લેઈ લેઃ રાજનાથસિંહ
જમ્મુ કાશ્મીરની મુલાકાત સમયે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે શ્રીનગરના બદામીબાગ છાવણી ઉપર પાકિસ્તાન તરફથી છોડવામાં આવેલા પરંતુ ભારતે નિષ્ફળ બનાવી નાખેલા શેલનું નિરીક્ષણ કર્યું. સંરક્ષ?...
ઓપરેશન સિંદૂર પછી પહેલી વાર શ્રીનગર પહોંચ્યા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, સૈનિકોને મળ્યા
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની આ વખતે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત અને ઓપરેશન સિંદૂર પછીની ઘાટીમાં તેમની હાજરીને ખૂબ મહત્વની ગણવામાં આવી રહી છે. આ મુલાકાત દ્વારા તેઓ ત્રણ મુખ્ય મુદ્દાઓ પર ધ્ય...
ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય સંરક્ષણ સિસ્ટમને નથી થયું કોઇ નુકસાન: સંરક્ષણ મંત્રાલય
"ઓપરેશન સિંદૂર" ભારત માટે રાષ્ટ્રીય સુરક્ષા અને ટેકનોલોજીકલ આત્મનિર્ભરતાની દ્રષ્ટિએ એક ઐતિહાસિક અને મજબૂત સંકેતરૂપ અભિયાન સાબિત થયું છે. અહીં તેના મુખ્ય મુદ્દાઓ પર સંક્ષિપ્ત અને વિશ્લેષણ...