‘આર્મી કમાન્ડરને કહી દીધું છે કે યુદ્ધ માટે તૈયાર રહે’ સંરક્ષણ મંત્રી રાજનાથનું એલાન
આવનારા દિવસોમાં ભારતે કોઈ દેશ સાથે યુદ્ધ ચઢે તો નવાઈ નહીં ! હાલની સ્થિતિ જોતાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને આવું લાગી રહ્યું છે. રાજનાથ સિંહ એવું કહ્યું કે મેં આપણા સુરક્ષા દળોને ય...
ચીન-પાક. માટે અરિ’ઘાત’ ! નેવીને મળી બીજી પરમાણું સબમરિન, 750 કિમીના ટાર્ગેટનો ખાતમો
ઈન્ડીયન નેવીના બેડામાં બીજી પરમાણુ સબમરીન સામેલ થઈ છે જેનું નામ INS અરિઘાત છે. ગુરુવારે વિશાખાપટ્ટનમમાં INS અરિઘાતને સામેલ કરી દેવાઈ હતી. આ સબમરીનના સામેલ થવાથી નેવીની તાકાતમાં અનેકગણો વધારો થ...
29 હજાર કરોડનો પ્રોજેક્ટ, 10 લાખને મળશે રોજગાર, મોદી કેબિનેટનો નિર્ણય
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ કાર્યક્રમ હેઠળ 12 ઔદ્યોગિક સ્માર્ટ શહેરોને મંજૂરી આપવામાં આવી હતી. સરકાર આ પ્...
બાંગ્લાદેશના મુદ્દે મોદી સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક, સંસદમાં વિદેશ પ્રધાન આપશે નિવેદન
કેન્દ્ર સરકારે, બાગ્લાદેશમાં આકાર પામેલ તખ્તાપલટાની ઘટનાથી ચિંતીત થઈને, સંસદ ભવનમાં સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકની અધ્યક્ષતા વિદેશ મંત્રી એસ જયશંકરે કરી હતી. આ બેઠક દરમિયાન વિદેશ મંત...
PM મોદીએ પાડોશી દેશમાં બળવા અંગે યોજી કેબિનેટની ઈમરજન્સી બેઠક, બાંગ્લાદેશની સ્થિતિ પર ઊંડાણપૂર્વક કર્યો વિચાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પડોશી દેશ બાંગ્લાદેશમાં બળવા અને રાજકીય ઉથલપાથલ વચ્ચે આજે સાંજે તેમના સત્તાવાર નિવાસસ્થાને સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં બા?...
DRDOની વધુ એક સિદ્ધિ, કાળ બનીને દુશ્મન દેશ પર ત્રાટકશે આ ઈન્ટરસેપ્ટર મિસાઈલ, કરાયું સફળ પરીક્ષણ
ભારતે બુધવારે ઓડિશાના દરિયાકાંઠે તેની બેલેસ્ટિક મિસાઇલ સંરક્ષણ પ્રણાલીના બીજા તબક્કાનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ સાથે દુશ્મન દેશોની મિસાઈલોને સરહદમાં પ્રવેશતા પહેલા જ હવામાં નષ્ટ ...
ભારત થશે સંરક્ષણ ક્ષેત્ર મજબૂત, જાણો બજેટમાં નિર્મલા સીતારમણે કરી કઈ જાહેરાત?
કેન્દ્રીય મંત્રી નાણાંમંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) દ્વારા આજે સંસદમાં રજુ કરાયેલા બજેટ-2024માં સંરક્ષણ ક્ષેત્રને મજબૂત કરવામાં આવ્યું છે. અગાઉના બજેટમાં સંરક્ષણ માટે 5.93 લાખ કરોડ રૂપિયાની ...
જમ્મુના ડોડામાં આતંકવાદી હુમલામાં રાજનાથસિંહે આર્મી ચીફને કડક કાર્યવાહી કરવાનો આપ્યો આદેશ
જમ્મુના ડોડામાં થયેલા આતંકવાદી હુમલાને લઈને ભારત સરકાર કડક મૂડમાં છે. મંગળવારે (16 જુલાઈ 2024) ના રોજ થયેલા આ હુમલા બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે ફોન પર વ?...
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની તબિયત લથડી, AIIMSમાં કરાયા દાખલ
દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને AIIMS હોસ્પિટલના પ્રાઇવેટ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. AIIMS દિલ્હી દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર પીઠમાં દુ:ખાવાની સમસ્યાના કારણે ગુરુવારે સવારે જ તેમ?...
લદ્દાખ LAC પાસે ગોઝારી દુર્ઘટના, ટેન્ક અભ્યાસ વખતે નદીમાં તણાઇ ગયેલા 5 જવાન શહીદ
કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખથી એક ગોઝારી ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ લદ્દાખમાં ભારતીય સેનાના જવાનો સાથે મોટો અકસ્માત થયો છે. લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં સેનાના જવાનો નદી?...