દિલ્લી મકાન હોનારત અને ચિત્રકુટ વરસાદી તારાજીમાં મોરારિબાપુ દ્વારા સહાયતા
દિલ્લીમાં સર્જાયેલ મકાન હોનારત અને ચિત્રકુટ વરસાદી તારાજીમાં મોરારિબાપુ દ્વારા સહાયતા અર્પણ થઈ છે. સંવેદના અને શ્રધ્ધાંજલિ સાથે કુલ રૂપિયા ૬ લાખ ૫ હજાર અર્પણ થયાં છે. મોરારિબાપુ દ્વારા પ?...