દિલ્હી જિમખાના ક્લબ મામલે સરકાર : ‘કાયદાકીય રીતે થશે કાર્યવાહી, બળજબરીથી કબજો નહીં લેવાય’
દિલ્હીના લુટિયન્સ ઝોનમાં સ્થિત ઐતિહાસિક દિલ્હી જિમખાના ક્લબને કેન્દ્ર સરકારે 27.3 એકર જમીન ખાલી કરવા માટે 5 જૂન સુધીનો સમય આપ્યો હતો. સરકારનું કહેવું છે કે આ જમીન ડિફેન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજ?...
ઉન્નાવ કસ્ટોડિયલ ડેથ કેસ : સુપ્રીમે કુલદીપ સેંગરની અરજી ફગાવી, દિલ્હી હાઇકોર્ટને ત્રણ મહિનામાં ચુકાદો આપવા જણાવ્યું
ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના પિતાના કસ્ટડીમાં મૃત્યુના મામલે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સર્વોચ્ચ અદાલતે દિલ્હી હાઈકોર્ટને આ કેસ સાથે સંકળાયેલી તમામ અપીલો પર ત્વરિત સુનાવ?...