નક્સલવાદ બાદ હવે ઘુસણખોરી પર કેન્દ્રનો ફોકસ, અમિત શાહ ટૂંક સમયમાં જાહેર કરી શકે નવી ડેડલાઈન
દેશમાં નક્સલવાદને લગભગ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં લાવ્યા બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ધ્યાન આંતરિક સુરક્ષાના બીજા મોટા પડકાર એવા ગેરકાયદેસર ઘુસણખોરીના મુદ્દા પર કેન્દ્રિત થયુ?...
ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે (22 મે, 2026) રુસ્તમજી મેમોરિયલ લેક્ચર દરમિયાન દેશની સરહદ સુરક્ષા અને ગેરકાયદેસર ઘૂસણખોરીને લઈને અત્યંત કડક વલણ રજૂ કર્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભા?...