ગઢડામાં 250 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર, જ્યાં બાજુમાં આવેલી છે ઐતિહાસિક રાધાવાવ, જાણો ઈતિહાસ
બોટાદ જિલ્લામાં અનેક પ્રાચીન ઐતિહાસિક ધાર્મિક સ્થાનો આવેલા છે. આધ્યાત્મિક જિલ્લો ગણાતા બોટાદના ગઢડા શહેરમાં અનેક ધાર્મિક સ્થાનો આવેલા છે. ગઢડા શહેરમાં ઉગામેડી રોડ પર ઐતિહાસિક રાધાવાવ સિધ...
લાખણકામાં છ સદી જૂનું મહાદેવજીનું મંદિર, પાંડવકાળથી છે સ્વયંભૂ પ્રગટ શિવલિંગ
ગઢડા તાલુકાના લાખણકા ગામે ઘેલો નદીના કિનારે ૬૦૦ વર્ષ જૂનું મંદિર આવેલું છે. સ્વયંભૂ પ્રગટ ભીડભંજન મહાદેવજીનું આ મંદિર પાંડવકાળ સમયનું છે. ભીડમાં આવેલા ભક્તો મહાદેવના ચરણે આવી શીશ નમાવી પ્ર...
ઉગામેડીમાં જડેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર, સ્વયંભૂ શિવલિંગ પાંડવકાળનું હોવાની માન્યતા
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ૧૦ હજાર કરતા વધુ વસ્તી ધરાવતું અને ૨૦ કરતા વધુ ગામોને હિરા ઉદ્યોગમાં રોજીરોટી આપતું ઉગામેડી ગામ આવેલું છે, ઉગામેડી ગામે આવેલી કેરી નદીના કિનારે ઐતિહાસિક અને પ...
ખોપાળામાં મા ગાયત્રીના ત્રણ સ્વરૂપોની સાધના, પાંચ દાયકાથી ચાલે છે તપ આરાધના
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ખોપાળા ગામે ગાયત્રી માતાજીનું મંદિર આવેલું છે. જીલ્લાનું એકમાત્ર ભગવતી મા ગાયત્રીનું આ એવું મંદિર છે, જ્યાં છેલ્લા પાંચ પાંચ દાયકાથી એક જ જગ્યા પર તપ આરાધના ક?...
ખોપાળામાં 250 વર્ષ જુના મંદિરમાં બિરાજે છે નીલકંઠ મહાદેવ, રોચક છે ઈતિહાસ
ગઢડાથી પંદર કિલોમીટરના અંતરે આવેલા ખોપાળા ગામમાં અઢીસો વર્ષ જુનું નિલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે. રાજવી પરિવાર સાથે ઘરોબો ધરાવતા શિવજીના પરમ ભક્ત અજમલદાદા યાત્રાએ કાશી ગયા અને તેમને પો?...
વક્તાપુરમાં બિરાજે રોકડિયા હનુમાનજી, દાદાનો રણકતા રૂપિયા જેવો હિસાબ, ઈતિહાસ અદ્ભુત
અરવલ્લીની ગીરી કંદરાઓ વચ્ચે પસાર થતા સાબરકાંઠાના ઈડર હિંમતનગર હાઇવે ઉપર રોકડિયા હનુમાનજીનું મંદિર આવેલું છે જ્યાં પ્રત્યેક શનિવારે, મંગળવારે હજારો ભક્તોની ભીડ ઉમટે છે કેટલાય વર્ષોથી વિવ?...
દેશભરમાં જાણીતું બાલા હનુમાન મંદિર, 1964થી ચાલે છે અખંડ રામધૂન, પરચા અપરંપાર
જામનગરમાં આવેલું બાલા હનુમાન મંદિર અખંડ રામધૂનના કારણે દેશભરમાં જાણીતું છે. બિહારના એક નાનકડા ગામમાં 1912માં જન્મેલા પ્રેમભિક્ષુક મહારાજે આ મંદિરની સ્થાપના કરી હતી. તેમણે યુવાનીમાં જ ભગવો ધ?...
પોરબંદરમાં સ્વયંભૂ શિવલિંગ સર્જાય! ભગવાન શ્રીકૃષ્ણની હાજરીના પુરાવા આજે પણ મોજુદ
કૃષ્ણ અને ગુજરાતનો સંબંધ અનોખો છે. ગુજરાતની ભૂમિ માટે કૃષ્ણનો અનુરાગ કહો કે પછી કૃષ્ણ અને ગુજરાતના અંજળ પાણી છેક મથુરાથી કૃષ્ણએ વસવા માટે દ્વારકા પસંદ કરી. તેની પાછળ ઈતિહાસકારો અને નિષ્ણાત?...
અમદાવાદના ગોતામાં હનુમાનજીનું દિવ્ય મંદિર, બજરંગ બલી ભક્તોને આપે છે સાક્ષાત પરચા
અમદાવાદના ગોતામાં દેવનગર રોડ પાસે સંત શ્રી ચેતનધામ ઉદાસીન આશ્રમ આવેલો છે. ચેતનદાસ બાપુ હનુમાનજીના ઉપાસક હતા એટલે આશ્રમમાં હનુમાન મંદિર બનાવવામાં આવ્યું છે. મંદિરમાં બાપુનો અખંડ ધૂણો, અખંડ ...
કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર એટલે છોટા કાશી, જ્યાં ચારેય દિશામાંથી થાય છે શિવલિંગના દર્શન
જામનગર શહેરને છોટા કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે અહીં કાશીની જેમ અનેક શિવાલયો આવેલા છે. જેમાં સૌથી પ્રસિદ્ધ છે કાશી વિશ્વનાથ મંદિર છે. જામનગરમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરમાં મહાદેવ ...