કેદારનાથમાં 47 દિવસમાં 11 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા, આ વખતે ઇતિહાસ રચાશે
કરોડો હિન્દુઓની આસ્થાના કેન્દ્ર કેદારનાથમાં રેકોર્ડ બ્રેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચી રહ્યા છે. છેલ્લા વર્ષોની તુલનામાં આ વર્ષે જે રીતે યાત્રાની રફ્તાર વધી રહી છે, તેના પરથી એવું જ લાગે છ...
હિરણ નદીના કાંઠે શીતળા માનું 5000 વર્ષ જૂનું મંદિર, પાંડવો સાથે જોડાયેલી છે પૌરાણિક કથા
ગીર સોમનાથના પાવન તીર્થ સોમનાથ નજીક હિરણ નદીના કિનારે શાંત વાતાવરણમાં શીતળા માતાજીનું હજારો વર્ષ જૂનું મંદિર આવેલું છે. વર્ષોથી શ્રદ્ધાના કેન્દ્ર શીતળા માતાજીના આ મંદિરની સ્થાપના આશરે 5000 ?...
7 ફૂટ ઊંચા હિમ શિવલિંગના દર્શનાર્થે આવશે લાખો શ્રદ્ધાળુઓ, જાણો ક્યારથી શરૂ થશે અમરનાથ યાત્રા
કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં અમરનાથની પવિત્ર ગુફાથી બાબા બર્ફાનીની પહેલી તસવીર સામે આવી છે. આ વખતે બરફનું શિવલિંગ આશરે 7 ફૂટ ઊંચુ છે. આ શિવલિંગના દર્શન માટે દેશભરથી લાખો લોકો અમરનાથ દર્શનાર?...
નર્મદા પરિક્રમા 2025: શ્રદ્ધાળુઓની યાત્રા હવે બનશે અવિસ્મરણીય!
લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું આ કેન્દ્ર વધુ સુવ્યવસ્થિત અને આનંદદાયક બનાવવા જિલ્લા કલેક્ટર શ્રી એસ. કે. મોદીએ રણછોડરાય મંદિર ખાતે એક ખાસ બેઠક યોજી. સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક આગેવાનો અને વહીવ...
ચોટીલા માતાજીના દર્શને જતા માઈ ભક્તો ખાસ વાંચી લેજો, આરતીનાં સમયમાં રહેશે ફેરફાર
ચૈત્રી નવરાત્રીને ધ્યાનમાં રાખીને ચોટીલા ડુંગર પર માતાજીના મંદિરે આરતીનો સમય બદલાયો છે.. જેના પર નજર કરીએ તો પગથિયાનો દ્વાર ખુલવાનો સમય સવારે 5 વાગ્યાનો રહેશે. સવારની આરતીનો સમય સાડા પાંચ વા...
દેશભરના 11 શનિ મંદિરોમાંનું નવમું મંદિર એટલે બોન્ટાનું શનિદેવ ધામ, ભક્તો માટે શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ
રાજ્યની પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના બોન્ટાનું શનિદેવ ધામ ભક્તો માટે પવિત્ર સ્થળ છે. જંગલ વિસ્તારમાં આવેલા શનિદેવધામ પરિસરમાં ત્ર્યંબકેશ્વર મહાદેવ, સાંઈબાબા અને કર્મના ફળદ?...
ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર મંદિરમાં ભક્તો માટે દર્શનનો સમય વધારી દેવામાં આવ્યો
હોળીના તહેવાર નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમનો મેળો વોજાનાર છે. ત્યારે હોળી પૂનમના મેળાને લઈ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા રણછોડરાયજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કર?...
મોડાસામાં બિરાજમાન મા ઉમિયા, ઊંઝા ન જઈ શકતા ભક્તો અહીં દર્શન કરીને બને છે ધન્ય
શ્રદ્ધા હોય તો પથ્થરમાં પણ ભગવાન મળે છે" આવું વાક્ય કોઈ કવિએ એટલાં માટે લખવાનું વિચાર્યું હશે કે જ્યારે મનુષ્ય પોતાની તકલીફો અને દુઃખથી ઘેરાઈ જાય છે ત્યારે તે પોતાની શ્રદ્ધાના દ્વાર ખખડાવે ?...
પ્રયાગરાજની અસર અયોધ્યામાં! રામ મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી, મોડી રાત્રી સુધી ખુલ્લું રહ્યું મંદિર
ભવ્ય-દિવ્ય રામ મંદિરમાં વિરાજમાન રામલલા હવે પહેલાં કરતાં બમણાં લોકોને દર્શન આપી રહ્યાં છે. પ્રયાગરાજ મહાકુંભના વિપરીત પ્રવાહની એટલી અસર થઈ છે કે, ફક્ત મંદિરની નક્કી કરાયેલી દિનચર્યાનું જ ન...
‘અફવાઓ પર ધ્યાન ના આપતા’, મહાકુંભની દુર્ઘટના વચ્ચે CM યોગીની શ્રદ્ધાળુઓને અપીલ
પ્રયાગરાજમાં મહાકુંભ 2025 દરમિયાન ભક્તોની ભારે ભીડ અને નાસભાગ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહત્વપૂર્ણ અપીલ કરી છે. તેમણે શ્રદ્ધાળુઓને વિનંતી કરી છે કે તેઓ કોઈપણ પ્રકારન...