ઈશ્વરિયામાં ભક્તિભાવ સાથે નીલકંઠ મહાદેવ મંદિર પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
ઈશ્વરિયા ગામમાં ભક્તિભાવ સાથે નીલકંઠ મહાદેવ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. દાતાઓ, આગેવાનો અને ગ્રામજનોનાં સુંદર સહયોગથી ભવ્ય પ્રસંગ યોજાયો. સિહોર તાલુકાનાં ઈશ્વરિયામાં ગામ ?...
ઉમરેઠમાં શ્રી ગુંસાઈજી પ્રાગટ્ય પર્વની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી
ઉમરેઠ ખાતે શ્રી ગુંસાઈજી પ્રાગટ્ય પર્વની ઉજવણી શ્રી મથુરદાસ ભીખાભાઈ શાહ તડ પરિવાર દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારે ૦૬.૦૦ કલાકે વૈષ્ણવ મંદિરથી પ્રભાતફેરીનું પ્રસ્થાન કરાવામાં આવ્યુ...