અમરેલીમાં અમિત શાહે કર્યું ‘ગુજરાત ગૌરવ સરોવર’નું લોકાર્પણ, કહ્યું- સરોવર જોઈ આત્માને અદ્ભુત શાંતિ મળી
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ આજે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં ‘હેતની હવેલી’ ખાતે નિર્માણ પામેલા ગુજરાત ગૌરવ સરોવરનું તેમના હસ્?...