જિલ્લા પ્રભારી સચિવ મમતા વર્મા દ્વારા પાટણ જિલ્લાના જર્જરિત ઈમારતો અને બ્રિજોના સ્થળ નિરીક્ષણો હાથ ધરાયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા-નિર્દેશને અનુસરીને પાટણ જિલ્લાના પ્રભારી સચિવ શ્રીમતી મમતા વર્માએ આજે વિવિધ સ્થળોની મુલાકાત લઈને વિસ્તારવાળી સમીક્ષા કરી હતી. તેઓએ હારીજ ખાતેની જૂ...