વિશાખાપટ્ટનમમાં રાજનાથ સિંહે ‘મોટા કેવિટેશન ટનલ’ પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ
ભારતની સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવાના દિશામાં એક મોટું પગલું ભરાયું છે. રાજનાથ સિંહએ 3 એપ્રિલ 2026ના રોજ વિશાખાપટ્ટનમમાં આવેલ Naval Science and Technological Laboratory (NSTL) ખાતે ‘મોટા કેવિટેશન ટનલ’ પ્રોજેક્ટનો શ?...
2047 સુધી આધુનિક અને શક્તિશાળી સેના માટે ‘ડિફેન્સ ફોર્સિસ વિઝન’ રોડમેપ રજૂ
ભારતની સશસ્ત્ર દળોને ભવિષ્યના યુદ્ધ માટે વધુ આધુનિક અને સક્ષમ બનાવવા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહ એ મંગળવારે South Block ખાતે “ડિફેન્સ ફોર્સિસ વિઝન” નામનો મહત્વપૂર્ણ રોડમેપ રજૂ કર્યો. આ વ્યાપક ?...