પીએમ મોદીએ NDA સાંસદો માટે કર્યું રાત્રિભોજનું આયોજન, દરેક રાજ્યની શાકાહારી વાનગીઓ પીરસાઈ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 11 ડિસેમ્બરે પોતાના નિવાસ, 7 લોક કલ્યાણ માર્ગ, પર NDA સાંસદો માટે એક ખાસ અને સંપૂર્ણ અનૌપચારિક રાત્રિભોજનનું આયોજન કર્યું હતું. બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની નોંધપાત્ર...