નવસારી મહાપાલિકા બન્યા બાદ પણ કર્મચારીઓ હજુ સુધી યોગ્ય કામગીરી કરવા માટે ટેવાયા નથી
કાલિયાવાડી બ્રીજની કામગીરીને લઈને પાણીની લાઈનને અલગ કરી દેવાઈ હતી. જોકે, બે દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ હોવા છતાં પાલિકાના અધિકારી કે કર્મચારીઓને સમારકામ કરવાનો સમય મળ્યો ન હતો. બાદમાં સોશ...
ચોમાસું હવે નજીક છે ત્યારે નડિયાદ માઈ મંદિર રેલ્વે ગરનાળામાં ગંદા પાણી ભરાતા લોકો હેરાન
નડિયાદમાં માઈ મંદિર રેલ્વે ગરનાળામાં ગટરનું ગંદુ પાણી બારેમાસ ભરાયેલું રહેવાના કારણે લોકો ગંદા પાણીને સહન કરવા મજબૂર બન્યા છે, ત્યારે ગંદા પાણીના નિકાલ માટે કુંડી નીચે ઉતારવા લાગણી અને મા?...