વંદે ભારત ફરી બની ‘જીવનરક્ષક’ : અંકલેશ્વરથી અમદાવાદ દાતાનું હૃદય પહોંચાડાયું, 78મું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સફળ
ભારતીય રેલવેની અદ્યતન અને ઝડપી વંદે ભારત એક્સપ્રેસ ફરી એકવાર અણમોલ માનવજીવન બચાવવા માટે ‘જીવનરક્ષક’ સાબિત થઈ છે. મેડિકલ ક્ષેત્રમાં ઉત્તમ સંકલનનું ઉદાહરણ પૂરું પાડતા માત્ર ત્રણ દિવસના ટૂં...