ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ – અમદાવાદ દ્વારા આયોજીત જ્ઞાનમંદિરનો વાર્ષિક ઉત્સવ
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ - અમદાવાદ દ્વારા દિનાંક 09-02-2025 રવિવારના રોજ ચાંદલોડિયા વિસ્તારના જ્ઞાનમંદિરનો વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું, આ ?...
બી.એ.પી.એસ હિન્દુ મંદિર, અબુ ધાબીમાં મંદિરની અકલ્પનીય નિર્માણગાથાને દર્શાવતા અદ્વિતીય ઇમર્સિવ શૉ ‘ધ ફેરી ટેલ’ નો ગ્રાન્ડ પ્રીમિયર યોજાયો
ભારતના દુબઈ ખાતેના કોન્સલ જનરલ ઉપરાંત યુએઈના નેતાઓ, ધાર્મિક વડાઓ, સરકારી અધિકારીઓ, દાતાઓ, મહાનુભાવો અને વિવિધ પ્રોફેશનલ્સ સહિત 250 જેટલાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. અબુ ધાબી ખાતે નિર્મિત ?...