‘વિકસિત ભારત માટે યુવાનો નશામુક્ત હોવા જરૂરી’: PM મોદીએ 100 સપ્તાહના ‘નશા મુક્ત ભારત અભિયાન’નો કર્યો પ્રારંભ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી 'નશા મુક્ત ભારત અભિયાન' હેઠળ દેશવાસીઓને સંબોધતા યુવાનોને નશાથી દૂર રહેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે નશામુક્ત સમાજનું નિર્માણ માત્ર વ્યક્તિગત કે પા?...
₹182 કરોડના ‘કેપ્ટાગોન’ ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત : NCBના ઓપરેશન રિસ્પિલમાં મોટી સફળતા, અમિત શાહની જાહેરાત
દેશને નશા મુક્ત બનાવવા અને આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ સામે કડક કાર્યવાહી હેઠળ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક મોટી સફળતાની જાહેરાત કરી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા હાથ ધરાયે?...
ગૃહમંત્રી અમિત શાહ નાર્કોટિક્સ હેલ્પ લાઈન કરશે લોન્ચ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુરુવાર, 18 જુલાઈએ નવી દિલ્હીમાં નાર્કો કોઓર્ડિનેશન સેન્ટરની 7મી બેઠકની અધ્યક્ષતા કરશે. ગૃહમંત્રી દેશની પ્રથમ રાષ્ટ્રીય નાર્કોટિક્સ હેલ્પલાઈન ‘માન?...